વાંકાનેર: કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે. કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ બંનેમાં આવશ્યક વસ્તુ છે. જે ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ તમામને લાગુ પડે છે. તેથી આ જીએસટી દરનો વાંકાનેર એસોસિએશન સખત વિરોધ કરી કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં જીએસટી દર 5% યથાવત રાખવા એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ હેરમાએ એસોસિએશન વતી રજૂઆત કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ
મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા માં રહેતી સગીર વયની તરુણી પર અહીંના એક યુવાને દુષ્કર્મ...
સલાયામાં રૂ.3 કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ
સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ જેટલી બજાર...
ખંભાળિયા નજીકનો હાઇવે ફુલડોલ પદયાત્રિકો માટે હાલાકીરૂપ
રોડના કામો પૂર્ણ કરવા અંગે તાકીદે પગલાં માટે તંત્રને રજૂઆત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા ખાતે આવેલા વિશ્વવિખ્યાત જગત મંદિરમાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં દર...