જામ ખંભાળિયા: ઔ. ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. ભાનુપ્રસાદ એલ. દવેના પત્ની પ્રેમિલાબેન ( બેબબેન ) (ઉ.વ. ૮૯ ) તે પરીમલભાઇ (સિક્કા, G.S.E.C.L.), સુનિલભાઇ (રાજકોટ,), સ્વ. પારૂલબેન જે. રાવલ તેમજ અ.સૌ. રશ્મિબેન યુ. ભટ્ટ ના માતુશ્રી તા.૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ટેલીફોનિક બેસણું સોમવાર તા. ૧૦ સાંજે સાડા ચારથી સાડા પાંચ રાખેલ છે. પરીમલભાઇ – ૯૮૭૯૩૬૮૭૩૩, ભાવિનીબેન – ૯૯૦૯૮૧૧૭૪૯, સુનિલભાઇ – ૯૪૦૮૭૯૩૪૪૨, રક્ષાબેન- ૯૩૧૬૨૩૯૩૧૧.
- Advertisement -
Trending Article
પોરબંદર : દિપકકુમાર કાંતિલાલ દાસાણીનું અવસાન
પોરબંદર: સ્વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર દિપકકુમાર કાંતિલાલ દાસાણી (ઉ.વ. ૬૫) તે અરુણભાઈના નાનાભાઈ તથા કમલેશભાઈ, અશોકભાઈ, સંદીપભાઈ, આશાબેન જયેશકુમાર કોટેચા અને રૂપાબેન અનંતરાય...
ખંભાળિયામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના અને નારીશક્તિ સન્માન કાર્યક્રમ યોજાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અહીંના બી.આર.સી. ભવન ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃ શક્તિ વંદનાના આ...
જામ ખંભાળિયા : સવિતાબેન ધરમશીભાઈ વિઠલાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. ધરમશી તુલસીદાસ વિઠલાણી (આસોટા વાળા) ના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 89) તે વિનોદભાઈ, અરુણભાઈ અને દિલીપભાઈ વિઠલાણી તથા ઉષાબેન (ખંભાળિયા), કુસુમબેન (પોરબંદર),...