જામ ખંભાળિયાના પ્રેમિલાબેન દવેનું અવસાન

જામ ખંભાળિયા: ઔ. ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. ભાનુપ્રસાદ એલ. દવેના પત્ની પ્રેમિલાબેન ( બેબબેન ) (ઉ.વ. ૮૯ ) તે પરીમલભાઇ (સિક્કા, G.S.E.C.L.), સુનિલભાઇ (રાજકોટ,), સ્વ. પારૂલબેન જે. રાવલ તેમજ અ.સૌ. રશ્મિબેન યુ. ભટ્ટ ના માતુશ્રી તા.૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ટેલીફોનિક બેસણું સોમવાર તા. ૧૦ સાંજે સાડા ચારથી સાડા પાંચ રાખેલ છે. પરીમલભાઇ – ૯૮૭૯૩૬૮૭૩૩, ભાવિનીબેન – ૯૯૦૯૮૧૧૭૪૯, સુનિલભાઇ – ૯૪૦૮૭૯૩૪૪૨, રક્ષાબેન- ૯૩૧૬૨૩૯૩૧૧.