જામખંભાળિયા : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કોઈપણ નવતર પ્રયોગ કરનારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં છે. ત્યારે ખંભાળિયા ખાતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ઇનોવેશન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયા સલાયાના શિક્ષક નિકુંજભાઈ સવણીએ વિદ્યાર્થીઓ માટે કોરોનાના સમયમાં જુદી જુદી પ્રવૃતિઓ અને ટેકનોલોજીના સમન્વયથી વર્ગને સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય એ અંગેનો પોતાનો નવતર પ્રયોગ “મારી પરીક્ષા મારું પરિણામ” શિર્ષક સાથે રજૂ કર્યો હતો. આ ઇનોવેશન ફેરમાં જિલ્લાના કુલ 48 શિક્ષકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...
ખંભાળિયામાં પ્રથમ મહિલા બાળ રોગ નિષ્ણાત તરીકે ડો. એસ.જે. મુન્દ્રા સેવારત થયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળરોગ નિષ્ણાત તરીકે અવિરત રીતે સેવા આપી રહેલા ડો. જે.એચ. મુંદ્રાના પત્ની ડો. મિસિસ એસ.જે....