જામખંભાળિયા નિવાસી કલ્પનાબેન પ્રબોધભાઈ મહેતાનું અવસાન

જામ ખંભાળિયા: અહીંના સ્વ. છોટાલાલ જેસંગભાઈ મહેતા (મોટા ગુંદા વાળા) ના પુત્ર પ્રબોધભાઈના ધર્મપત્ની કલ્પનાબેન (ઉ.વ. 60) તે કિશોરભાઈ, ચંદનબેન અને પ્રફુલાબેનના ભાભી તેમજ સોમચંદ પદમશી લોડાયા- ખાવડીના સુપુત્રી તારીખ 15 ના રોજ અરિહંત શરણ પામ્યા છે. ટેલિફોનીક શોક વ્યક્ત કરવા કિશોરભાઈ: 9904724856, બિંદેશભાઈ દોશી (ભાણેજ): 9427207674, સમીરભાઈ (ભત્રીજા): 9978630917.