કલ્યાણપુરના વિરપુર ગામના રાંભીબેન પીઠાભાઈ કાંબરીયાનું અવસાન

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના વિરપુર ગામના રહીશ રાંભીબેન પીઠાભાઈ કાંબરીયા (ઉ.વ. 62) તે જગદીશભાઈ તથા ભાવેશભાઈના માતુશ્રી તેમજ કરસનભાઈ, કરણાભાઈ, ઘેલુભાઈ અને હેમતભાઈના ભાભી મંગળવાર તા.18ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ટેલિફોનીક રાખવામાં આવ્યું છે. જગદીશભાઈ 9925135838, ભાવેશભાઈ 9624019911, કરસનભાઈ 9016231575, ઘેલુભાઈ 9979620000, હેમતભાઈ 9662065225