ખંભાળિયાના સરકારી વકીલ કમલેશભાઈ દવેના સુપુત્રના શુભ લગ્ન

ખંભાળિયા : ખંભાળિયાના સિનિયર એડવોકેટ તથા સરકારી વકીલ કમલેશકુમાર ચંપકભાઈ દવે તથા અ.સૌ. જાગૃતીબેનના સુપુત્ર ચિ. ભાર્ગવના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. દિપ્તીબેન તથા શ્રી હરેશભાઈ નારાયણભાઈ જોશીની સુપુત્રી ચી. રિધ્ધિ સાથે ગુરૂવાર તારીખ 20-01-2022 ના શુભ દિને યોજાયા છે.