ખંભાળિયા : ભાણવડમાં વસંત નગર ખાતે રહેતા ભાનુબેન બાબુભાઈ પિંગોળા નામના 58 વર્ષના લુહાર મહિલા મોટરસાયકલ ઉપરથી નીચે પટકાતા તમને સામાન્ય હેમરાજ ઉપરાંત ફેક્ચર સહીતની ઈજાઓની સારવાર અપાવીને પુનઃ ઘરે લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને શ્વાસ ઉપાડતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાનુબેનનું મૃત્યુ નીપજયું હોવાની જાણ તેમના પુત્ર ચંદ્રેશભાઈ બાબુભાઈ પિંગોળાએ ભાણવડ પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા શહેર ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદેદારોની વરણી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શહેર ભાજપ દ્વારા સંગઠનના નેતાઓ- આગેવાનો સાથેની ચર્ચા વિચારણા બાદ બક્ષીપંચ મોરચાના હોદેદારો...
ખંભાળિયામાં જાણીતા જ્યોતિષવિદ શાસ્ત્રીજી પ્રભુના પરામર્શ દરબારનું સુંદર આયોજન સંપન્ન
મોટી સંખ્યામાં લોકો લાભ લઈને પ્રભાવિત થયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજસ્થાન રાજ્યના બિકાનેરના વતની અને હાલ અમદાવાદ સ્થિત પુષ્કર્ણ બ્રાહ્મણોના ગૌરવ સમાન શાસ્ત્રીજી પ્રભુ...
ઓખા મઢીના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકીને જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી ખાતે રહેતા એક યુવાને આજરોજ નજીકના રેલવે ટ્રેક પર ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ...