જામ ખંભાળિયા : નયનાબેન જયેષ્ઠારામ વ્યાસનું અવસાન

જામ ખંભાળિયા : ગીરી નારાયણ બ્રાહ્મણ સ્વ. શિવલાલ ભગવાનજી પુરોહિતના પુત્રી નયનાબેન જયેષ્ઠારામ વ્યાસ (ઉ.વ. 75) તે દિનેશભાઈ, ચંપકભાઈ તથા રમાબેનના નાના બહેન તારીખ 16મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પિયર પક્ષની ટેલિફોનિક સાદડી આજરોજ ગુરુવારે સાંજે 4 થી 6 રાખવામાં આવેલ છે. કમલેશભાઈ: 7984609595, જીતુભાઈ: 8850574478.