કંસારા રાજેન્દ્રભાઇ દ્વારકાદાસનું અવસાન

જામ ખંભાળિયા : કંસારા દ્વારકાદાસ લાલજીભાઈ બુધ્ધભટ્ટીના પુત્ર રાજેન્દ્રભાઈ (ઉ.વ. 64) તા. 23 મીના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું સોમવાર તારીખ 24મીના રોજ સવારે 10 થી 10:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે લુહારશાળ ખાતે આવેલા શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.