ખંભાળિયા : હંસાબેન હસમુખભાઈ વ્યાસનું અવસાન

જામ ખંભાળિયા : જામ ખંભાળિયા: હંસાબેન હસમુખભાઈ વ્યાસ (ઉ.વ. 81) તે ભાવેશભાઈના માતૃશ્રી તથા પોરબંદર નિવાસી મહેન્દ્રભાઈ ભટ્ટ અને જગદીશભાઈ ભટ્ટના સાસુ તા. 23 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની ટેલીફોનીક પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 27 મી ના રોજ રાખવામાં આવી છે. ભાવેશભાઈ: 9427703627, મહેન્દ્રભાઈ ભટ્ટ: 9825674193.