ખંભાળિયા : નવીનચંદ્ર જમનાદાસ ગોંડલિયાનું અવસાન

જામ ખંભાળિયા: નવીનચંદ્ર જમનાદાસ ગોંડલિયા (ઉ.વ. 72) તે સ્વ. માયારામ અને સ્વ. મુકુંદરાય તથા બાલકદાસના નાનાભાઈ તા. 22 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની શંખાઢોળ વિધી બુધવાર તા. 26 મી ના રોજ રાખવામાં આવી છે. વિશાલ મુકુંદરાય: 9924831233.