જામ ખંભાળિયા : વ્રજલાલ રતનશીભાઈ ગોકાણી (ઉ.વ. 77) (લેટેસ્ટ પાન વારા) તે ચેતનભાઈ, મેહુલભાઈ તથા પ્રવિણાબેન સાયાણી (સલાયા) અને જાગૃતીબેન (જામનગર) ના પિતાશ્રી તા. 28 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી શનિવાર તારીખ 29 મી ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
દ્વારકાના ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત
બન્નેએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ : છ મહિના પૂર્વે જ યુવતીના લગ્ન થયાનું બહાર આવ્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન...
જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ,...
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....