જામખંભાળિયાના વ્રજલાલ રતનશીભાઈ ગોકાણીનું અવસાન

જામ ખંભાળિયા : વ્રજલાલ રતનશીભાઈ ગોકાણી (ઉ.વ. 77) (લેટેસ્ટ પાન વારા) તે ચેતનભાઈ, મેહુલભાઈ તથા પ્રવિણાબેન સાયાણી (સલાયા) અને જાગૃતીબેન (જામનગર) ના પિતાશ્રી તા. 28 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી શનિવાર તારીખ 29 મી ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.