જામ ખંભાળિયા : ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર ખાતે રહેતા શાંતાબેન ડાયાલાલ મુળજીભાઈ સચદેવ નામના 80 વર્ષના વૃદ્ધ મહિના ગત તારીખ 27 ના રોજ સવારે સાડા છ વાગ્યાથી પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા જતા આ બનાવ અંગે મહિલાના પુત્ર રાકેશભાઈ સચદેવએ અહીંની પોલીસમાં ગુમનોંધ કરાવી છે. ઘઉંવર્ણા વાનના અને આશરે સાડા પાંચ ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતા દુબળા બાંધાના આ મહિલાનો પત્તો મળ્યે મોબાઈલ નંબર 9998179693 અથવા 9726777787 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
દ્વારકામાં મહેરામણ વચ્ચે આવેલા ભડકેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ માનવ મહેરામણ ઉમટ્યો
સ્થાનિકો અને પ્રવાસીઓએ લોકમેળાની મોજ માણી દ્વારકા : મહાશિવરાત્રી નિમિત્તે અતિ પૌરાણિક અને દરિયા વચ્ચે આવેલા એવા ભડકેશ્વર મહાદેવ મંદિરે આખો દિવસ ભોળાનાથના ભકતોની લાઈનો...
ખંભાળિયા દ્વારા ગુજરાત ઈ-મીડિયા વેબ પોર્ટલની સી.આર. પાટિલ દ્વારા શરૂઆત કરાઈ
અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં પોર્ટલનું નામ bjpgujaratnews.com રખાયું જામ ખંભાળિયા : ગુજરાત ભાજપના રાજ્યના ગાંધીનગર સ્થિત રાજ્ય કાર્યાલય "કમલમ" ખાતે ભાજપના રાજ્યના મીડિયા સેલના તમામ...
ખંભાળિયાની સગીરાનુ અપહરણ કરનારા શખ્સની શોધખોળ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ 7 માસની વયની સગીર પુત્રીને આ જ ગામનો પ્રદીપ જેંતીલાલ...