જામ કલ્યાણપુર : પ્રાગજીભાઈ મોરારજીભાઈ દાવડાનું અવસાન

જામ કલ્યાણપુર : પ્રાગજીભાઈ મોરારજીભાઈ દાવડા (ઉ.વ. 77) તે રાકેશભાઈ, સ્વ. રોનકભાઈ તથા ગં. સ્વ. કીર્તિબેન ભીખુલાલ હિંડોચા (ખંભાળિયા) અને શીલાબેન કમલેશભાઈ રાડિયા (ખંભાળિયા) ના પિતાશ્રી તારીખ 30 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 31 મી ના રોજ બપોરે 3 થી 4 જલારામ મંદિર- કલ્યાણપુર ખાતે રાખવામાં આવેલ છે.