જામ કલ્યાણપુર : પ્રાગજીભાઈ મોરારજીભાઈ દાવડા (ઉ.વ. 77) તે રાકેશભાઈ, સ્વ. રોનકભાઈ તથા ગં. સ્વ. કીર્તિબેન ભીખુલાલ હિંડોચા (ખંભાળિયા) અને શીલાબેન કમલેશભાઈ રાડિયા (ખંભાળિયા) ના પિતાશ્રી તારીખ 30 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 31 મી ના રોજ બપોરે 3 થી 4 જલારામ મંદિર- કલ્યાણપુર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
મીઠાપુર નજીક પૂરપાટ જતા ટ્રકની અડફેટે મહિલાના ઇજાગ્રસ્ત
જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા ઈન્દુમતીબેન નરેન્દ્રભાઈ સોમજીભાઈ પંચમતીયા નામના મહિલા સુરજકરાડી વિસ્તારની એક હોટલ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ...
કેન્દ્ર સરકારને વાર્ષિક રૂ.એક લાખ કરોડની નુકશાની છતાં જનતા માટે ઇંધણના ભાવમાં ઘટાડો કરતા...
જામ ખંભાળિયા : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના વિવિધ કરવેરામાં ઘટાડો કરી અને પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં...
ભાટિયા ગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં ગામલોકો દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમા...