જામ ખંભાળિયા : અહીંના જાણીતા જલારામ બાંધણીવારા બ્રહ્મક્ષત્રિય મુકેશભાઈ મથુરાદાસ ભૂત (ઉ.વ. 71) તે સ્વ. વિમલબેન ભૂત (પુર્વ પ્રમુખ, મહિલા મંડળ) ના પતિ તેમજ ચિંતનભાઈ તથા પુનિતભાઈના પિતાશ્રી 30-01-2022 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 31-01-2022 ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે દ્વારકા ગેઈટ રોડ પર આવેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
દેશદ્રોહી પ્રવૃત્તિ માટે કુખ્યાત સલાયા પંથકમાં પોલીસની ટોચની એજન્સીના ધામા
એટીએસ પોલીસ આવ્યાની વ્યાપક વાતોથી ભારે ચકચાર (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેશદ્રોહી પ્રવૃત્તિ માટે કુખ્યાત સલાયા પંથકમાં પોલીસની ટોચની એજન્સીએ ધામા નાખ્યા હતા અને...
જામ ખંભાળિયા : કિશોરચંદ્ર માધવજીભાઈ કાનાણીનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: માધવજીભાઈ પ્રેમજીભાઈ કાનાણી (બજરીયા) ના પુત્ર કિશોરચંદ્ર કાનાણી (ઉ.વ. 79) તે બાબુભાઈ- હરિભાઈના નાનાભાઈ તથા કૌશલભાઈ, રૂપલબેન કૌશિકકુમાર સાતા (મુંબઈ),...