ખંભાળિયાના જલારામ બાંધણીવારા મુકેશભાઈ ભૂતનું નિધન

જામ ખંભાળિયા : અહીંના જાણીતા જલારામ બાંધણીવારા બ્રહ્મક્ષત્રિય મુકેશભાઈ મથુરાદાસ ભૂત (ઉ.વ. 71) તે સ્વ. વિમલબેન ભૂત (પુર્વ પ્રમુખ, મહિલા મંડળ) ના પતિ તેમજ ચિંતનભાઈ તથા પુનિતભાઈના પિતાશ્રી 30-01-2022 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 31-01-2022 ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે દ્વારકા ગેઈટ રોડ પર આવેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન ખાતે રાખવામાં આવેલ છે.