જામ ખંભાળિયા : રાજય પુરોહિત બ્રાહ્મણ ઝાખર નિવાસી રમણીકલાલ શંકરલાલ મહેતા (ઉ.વ. 79) તે ગં.સ્વ. લીલાવાંતીબેનના પતિ તેમજ સ્વ. મગનલાલ, સ્વ. છગનલાલ, સ્વ. કાંતાબેન અમૃતલાલ નાકર અને ગં.સ્વ. લીલાવતીબેન રમણીકલાલ નાકરના ભાઈ તથા સ્વ. લાભશંકરભાઈ, હરિલાલભાઈ અને મોહનલાલ રાઘવજી ખેતિયાના બનેવી તેમજ જગદીશભાઈ, પરેશભાઈ, રસિકભાઈ તથા મીનાબેન જિતેન્દ્રકુમાર લવાના પિતાશ્રી તા. 30 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું સોમવાર તા. 31 ના રોજ સાંજે 4:30 થી 5:30 ઝાખર ગામે આવેલા જુંડેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. જગદીશભાઈ: મો.9979594413.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ
મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા માં રહેતી સગીર વયની તરુણી પર અહીંના એક યુવાને દુષ્કર્મ...
સલાયામાં રૂ.3 કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ
સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ જેટલી બજાર...
ખંભાળિયા નજીકનો હાઇવે ફુલડોલ પદયાત્રિકો માટે હાલાકીરૂપ
રોડના કામો પૂર્ણ કરવા અંગે તાકીદે પગલાં માટે તંત્રને રજૂઆત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા ખાતે આવેલા વિશ્વવિખ્યાત જગત મંદિરમાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં દર...