ઝાખર નિવાસી રમણીકલાલ શંકરલાલ મહેતાનું અવસાન

જામ ખંભાળિયા : રાજય પુરોહિત બ્રાહ્મણ ઝાખર નિવાસી રમણીકલાલ શંકરલાલ મહેતા (ઉ.વ. 79) તે ગં.સ્વ. લીલાવાંતીબેનના પતિ તેમજ સ્વ. મગનલાલ, સ્વ. છગનલાલ, સ્વ. કાંતાબેન અમૃતલાલ નાકર અને ગં.સ્વ. લીલાવતીબેન રમણીકલાલ નાકરના ભાઈ તથા સ્વ. લાભશંકરભાઈ, હરિલાલભાઈ અને મોહનલાલ રાઘવજી ખેતિયાના બનેવી તેમજ જગદીશભાઈ, પરેશભાઈ, રસિકભાઈ તથા મીનાબેન જિતેન્દ્રકુમાર લવાના પિતાશ્રી તા. 30 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું સોમવાર તા. 31 ના રોજ સાંજે 4:30 થી 5:30 ઝાખર ગામે આવેલા જુંડેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. જગદીશભાઈ: મો.9979594413.