(રિશી રૂપરેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે ધંધુકાના હત્યાના બનાવમાં વિરોધમાં માલધારી સમાજ સહિતના હિંન્દુ સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
- Advertisement -
Trending Article
ખંભાળિયા નજીકના વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 50 પેટી ઝડપાઈ
કાર સહિત કુલ રૂ. 5.39 લાખનો મુદ્દામાલ કબજે: આરોપી શખ્સ ફરાર (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાંથી સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ...
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો : ભાણવડ નજીક પાંચ કિશોરો નદીમાં ડૂબ્યાં
દ્વારકા : દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક પાંચ કિશોરો નદીમાં ડૂબતા તેમના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ધુળેટી પર્વ પર નદીએ નાહવા ગયેલા પાંચ જેટલા...
ખંભાળિયાવાસીઓએ મન ભરીને માણ્યો રંગોત્સવ, યુવાધન હિલોળે ચડ્યું
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાવાસીઓએ મન ભરીને રંગોત્સવ માણ્યો હતો. અને યુવાધન હિલોળે ચડ્યું હતું. રંગોના પર્વ ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી....