કલ્યાણપુરમાં ધંધુકાના હત્યાના બનાવના વિરોધમાં રેલી યોજાઈ

(રિશી રૂપરેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે ધંધુકાના હત્યાના બનાવમાં વિરોધમાં માલધારી સમાજ સહિતના હિંન્દુ સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.