દ્વારકા : ગોપાલભાઈ ધનજીભાઈ કક્કડનું અવસાન, શુક્રવારે સવારે અતિમ યાત્રા

દ્વારકા : દ્વારકા નિવાસી સ્વ ધનજીભાઈ ગોરધનદાસ કક્કડ ના પુત્ર ગોપાલભાઈ ધનજીભાઈ કક્કડ ( ત્રિમૂર્તિ હોટલવાળા ) 3/2/2022 રોજ શ્રીજીચરણ પામેલ છે તે સ્વ ખીમજીભાઈ, સ્વ કરસનદાસ, સ્વ મથુરાદાસ, સ્વ તુલસીદાસના નાના ભાઈ તથા રીન્કુ ભાઈના પપ્પા થાય તેમની અંતિમયાત્રા 4/2/2022 ને શુક્રવાર ના રોજ સવારે 7:00 કલાકે તેમના નિવાસસ્થાન ભીડ ભંજન મહાદેવ મંદિર પાસેથી રાખેલ છે.