દ્વારકા : દ્વારકા નિવાસી સ્વ ધનજીભાઈ ગોરધનદાસ કક્કડ ના પુત્ર ગોપાલભાઈ ધનજીભાઈ કક્કડ ( ત્રિમૂર્તિ હોટલવાળા ) 3/2/2022 રોજ શ્રીજીચરણ પામેલ છે તે સ્વ ખીમજીભાઈ, સ્વ કરસનદાસ, સ્વ મથુરાદાસ, સ્વ તુલસીદાસના નાના ભાઈ તથા રીન્કુ ભાઈના પપ્પા થાય તેમની અંતિમયાત્રા 4/2/2022 ને શુક્રવાર ના રોજ સવારે 7:00 કલાકે તેમના નિવાસસ્થાન ભીડ ભંજન મહાદેવ મંદિર પાસેથી રાખેલ છે.
- Advertisement -
Trending Article
જગતમંદિરમાં કાળીયા ઠાકોરને અક્ષય તૃતીયા નિમિત્તે ચંદનના લેપનો શૃંગાર
ઉનાળામાં ઠંડક માટે શ્રીદ્વારકાધીશને અષાઢી બીજ સુધી ચંદન અને ફૂલોના શૃંગાર ધરાશે દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં કાળીયા ઠાકોરને અક્ષય તૃતીયા નિમિત્તે ચંદનના લેપનો...
ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં સુબોધિનીજી સત્સંગ સત્રનું સુંદર આયોજન સુપેરે સંપન્ન
યમુના સત્સંગ મંડળ આયોજિત કથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો જામ ખંભાળિયા : ખંભાળિયાના યમુના સત્સંગ મંડળના નેજા હેઠળ તાજેતરમાં અહીંની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકના...
ખંભાળિયામાં વેદ નવોદય એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી...