જામ ખંભાળિયા :ખંભાળિયાના રણજીતસિંહ જોરૂભા ચુડાસમા તથા શ્રીમતી હંસાબાના સુપુત્ર ચિ. હાર્દિકસિંહના શુભ લગ્ન મુળ કુબેર વિસોત્રી વાળા હાલ જામનગર નિવાસી શ્રીમતી કિરણબા તથા પ્રવિણસિંહ હમીરજી જાડેજાની સુપુત્રી ચિ. રાજલબા સાથે સોમવાર તારીખ 7-02-2020 ના શુભદિને નિર્ધાર્યા છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...
ખંભાળિયામાં પ્રથમ મહિલા બાળ રોગ નિષ્ણાત તરીકે ડો. એસ.જે. મુન્દ્રા સેવારત થયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળરોગ નિષ્ણાત તરીકે અવિરત રીતે સેવા આપી રહેલા ડો. જે.એચ. મુંદ્રાના પત્ની ડો. મિસિસ એસ.જે....