ખંભાળિયાના રણજીતસિંહ ચુડાસમાના સુપુત્રના શુભ લગ્ન

જામ ખંભાળિયા :ખંભાળિયાના રણજીતસિંહ જોરૂભા ચુડાસમા તથા શ્રીમતી હંસાબાના સુપુત્ર ચિ. હાર્દિકસિંહના શુભ લગ્ન મુળ કુબેર વિસોત્રી વાળા હાલ જામનગર નિવાસી શ્રીમતી કિરણબા તથા પ્રવિણસિંહ હમીરજી જાડેજાની સુપુત્રી ચિ. રાજલબા સાથે સોમવાર તારીખ 7-02-2020 ના શુભદિને નિર્ધાર્યા છે.