દ્વારકા : પોરબંદર નિવાસી જશવંતરાયભાઈ (ઘેલુંભાઈ) ભીખુભાઈ રૂપારેલિયા(ઉ.વ.74), તે જામનગર સ્થિત જેન્તીભાઇ રૂપારેલિયા, દ્વારકા સ્થિત સ્વ.ભગવાનજીભાઈ રૂપારેલિયા, મનસુખભાઈ રૂપારેલિયા, નટુભાઈ રૂપારેલિયા, પ્રભુદાસભાઈ રૂપારેલિયા તથા ભાણવડ સ્થિત ભારતીબેન કિર્તિકુમાર લાખાણી, રાજુભાઇના મોટાભાઈ તથા રણછોડદાસ બોઘાભાઈ સામાણી ભાટિયાવારાના જમાઈનું તા.6ને રવિવારના થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું(ઉઠમણું) તા.7ના રોજ 4 થી 5 કલાકે રાખેલ છે. સુશીલાબેન જશવંતરાય રૂપારેલિયા મો.9327100132, જેન્તીભાઈ રૂપારેલિયા મો.9428320015, મનસુખભાઈ રૂપારેલિયા મો.9429141021, નટુભાઈ રૂપારેલિયા મો.9426414532, પ્રભુદાસભાઈ રૂપારેલિયા મો.8160300400, રાજુભાઈ રૂપારેલિયા મો.7984143581, જેન્તિભાઈ સામાણી મો.9427269685.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ,...
ખંભાળિયા નગરપાલિકાના અધિકારી રાજુભાઈ વ્યાસના પિતાશ્રીનું અવસાન
જામ ખંભાળિયા: મૂળજીભાઈ ભીમજીભાઈ વ્યાસ (ઉ.વ. 83) તે રાજુભાઈ વ્યાસ (ખંભાળિયા નગરપાલિકાના અધિકારી) તથા અલકાબેન પિતાશ્રી તથા સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. શિવજીભાઈ, ખેરાજભાઈ, અરવિંદભાઈ, મોહનભાઈ...
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગમાં બદલીનો ગંજીપો ચિંપતા પોલીસ વડા
34 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા સામુહિક બદલીઓના સામુહિક બદલીના ઓર્ડરોમાં કુલ 34 પોલીસ કર્મીઓની બદલી...