પોરબંદર નિવાસી જશવંતરાયભાઈ રૂપારેલિયાનું અવસાન

દ્વારકા : પોરબંદર નિવાસી જશવંતરાયભાઈ (ઘેલુંભાઈ) ભીખુભાઈ રૂપારેલિયા(ઉ.વ.74), તે જામનગર સ્થિત જેન્તીભાઇ રૂપારેલિયા, દ્વારકા સ્થિત સ્વ.ભગવાનજીભાઈ રૂપારેલિયા, મનસુખભાઈ રૂપારેલિયા, નટુભાઈ રૂપારેલિયા, પ્રભુદાસભાઈ રૂપારેલિયા તથા ભાણવડ સ્થિત ભારતીબેન કિર્તિકુમાર લાખાણી, રાજુભાઇના મોટાભાઈ તથા રણછોડદાસ બોઘાભાઈ સામાણી ભાટિયાવારાના જમાઈનું તા.6ને રવિવારના થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું(ઉઠમણું) તા.7ના રોજ 4 થી 5 કલાકે રાખેલ છે. સુશીલાબેન જશવંતરાય રૂપારેલિયા મો.9327100132, જેન્તીભાઈ રૂપારેલિયા મો.9428320015, મનસુખભાઈ રૂપારેલિયા મો.9429141021, નટુભાઈ રૂપારેલિયા મો.9426414532, પ્રભુદાસભાઈ રૂપારેલિયા મો.8160300400, રાજુભાઈ રૂપારેલિયા મો.7984143581, જેન્તિભાઈ સામાણી મો.9427269685.