જામ ખંભાળિયા : સ્વ. ગોપાલદાસ ચત્રભુજ બરછાના પુત્ર નિખીલભાઈ (ઉ.વ. 65) તે સ્વ. કિશોરભાઈ અને સ્વ. મૂળરાજભાઈના નાનાભાઈ, મીનાબેનના પતિ તથા રવિ, વિવેક અને હર્ષના પિતાશ્રી તેમજ મેઘલ અને પ્રશાંતના કાકા તથા ઈન્દિરાબેન, રસીલાબેન, દેવયાનીબેન, હંસાબેન, દક્ષાબેન અને ચિત્રલેખાબેનના ભાઈ તથા સ્વ. લાલજી ધરમશી પંચમતિયાના જમાઈ તા. 5 ના રોજ રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. તેમનું ટેલિફોનીક બેસણું સોમવાર તારીખ 7 મી ના રોજ બપોરે ત્રણથી પાંચ રાખવામાં આવ્યું છે. મીનાબેન: 9408805358, પ્રશાંતભાઈ: 9227600321, રવિ: 9375103177, વિવેક: 9765494022, હર્ષ: 9998841123.
- Advertisement -
Trending Article
દ્વારકાના ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત
બન્નેએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ : છ મહિના પૂર્વે જ યુવતીના લગ્ન થયાનું બહાર આવ્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન...
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....
જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ,...