ખંભાળિયા નિવાસી નિખિલભાઈ ગોપાલદાસ બરછાનું અવસાન

જામ ખંભાળિયા : સ્વ. ગોપાલદાસ ચત્રભુજ બરછાના પુત્ર નિખીલભાઈ (ઉ.વ. 65) તે સ્વ. કિશોરભાઈ અને સ્વ. મૂળરાજભાઈના નાનાભાઈ, મીનાબેનના પતિ તથા રવિ, વિવેક અને હર્ષના પિતાશ્રી તેમજ મેઘલ અને પ્રશાંતના કાકા તથા ઈન્દિરાબેન, રસીલાબેન, દેવયાનીબેન, હંસાબેન, દક્ષાબેન અને ચિત્રલેખાબેનના ભાઈ તથા સ્વ. લાલજી ધરમશી પંચમતિયાના જમાઈ તા. 5 ના રોજ રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. તેમનું ટેલિફોનીક બેસણું સોમવાર તારીખ 7 મી ના રોજ બપોરે ત્રણથી પાંચ રાખવામાં આવ્યું છે. મીનાબેન: 9408805358, પ્રશાંતભાઈ: 9227600321, રવિ: 9375103177, વિવેક: 9765494022, હર્ષ: 9998841123.