દ્વારકા : ભાણવડ નિવાસી સ્વ.ગોરધનદાસ વશરામભાઇ પતાણીના પુત્ર શૈલેશભાઈ (ઉ.58) તે અરવિંદભાઈ, હેમેન્દ્રભાઈ, પ્રફૂલાબેન બદીયાણી, હીનાબેન રાજાણીના ભાઇ તથા નીરલભાઈ તથા હાર્દિકભાઈના કાકા તેમજ સ્વ. હરિદાસ કરશનદાસ ગોકાણી ( ખંભાળિયા)ના જમાઈનું તા.8ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.10 ને ગુરૂવારે સાંજે 4થી 4.30 કલાકે શ્રી સુખનાથ મહાદેવ મંદિરે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે ( પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે)
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વીજ કર્મીઓને બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી
ફરજમાં રૂકાવટ સબબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા એક આસામીના ચડત વીજ બિલ સંદર્ભે વીજળીનું...
ભાણવડ તાલુકામાં વેલનેસ સેન્ટર ખાતે સગર્ભામાતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર મહિનાની 9 અને 24મી તારીખના રોજ આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાઓ માટે નિદાન...
ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ
(કુંજન રાડિયા)ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નવીફોટ ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ પિંડારિયા નામના યુવાનને આ જ ગામના સંજય ખીમાભાઈ પિંડારિયા, કેસુર ખીમાભાઈ પિંડારિયા તથા કંટોલિયા...