(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયા સેલના કન્વીનર તરીકે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા ખંભાળિયાના પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્યની વરણી કરવામાં આવી હતી. આ વરણીને આવકારી, સલાયા ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા તેમનું ફુલહાર તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
પ્રેમલગ્ન બાદ પતિ સાથેના અણબનાવથી મીઠું કર્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને અત્રે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા...
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...