દ્વારકા : મધુબેન ગીરિશ્ચંદ્રભાઈ પુરોહિતનું અવસાન

દ્વારકા : જામનગર ગિરીનારાયણ બ્રાહ્મણ હાલ દ્વારકા નિવાસી મધુબેન ગીરિશ્ચંદ્રભાઈ પુરોહિત(ઉં.વ.૭૬),તે સ્વ.ગિરિષચંદ્રભાઈ બિહારીલાલ પુરોહિતના પત્ની,પંકજભાઈ(૯૧૦૬૬૪૫૨૨૯,૮૧૨૮૬૬૩૨૯૬),શિરીષભાઈ(૯૪૨૬૩૪૦૪૮૮),રાજેશભાઇ(૯૯૨૪૧૧૫૪૧૧),કમલબેન તથા શિલ્પાબેનના માતાશ્રીનુ તા.૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે જલારામ સોસાયટી,જલારામ મંદિરની સામે ઠકરાર હોલમાં રાખેલ છે.