દ્વારકા : જામનગર ગિરીનારાયણ બ્રાહ્મણ હાલ દ્વારકા નિવાસી મધુબેન ગીરિશ્ચંદ્રભાઈ પુરોહિત(ઉં.વ.૭૬),તે સ્વ.ગિરિષચંદ્રભાઈ બિહારીલાલ પુરોહિતના પત્ની,પંકજભાઈ(૯૧૦૬૬૪૫૨૨૯,૮૧૨૮૬૬૩૨૯૬),શિરીષભાઈ(૯૪૨૬૩૪૦૪૮૮),રાજેશભાઇ(૯૯૨૪૧૧૫૪૧૧),કમલબેન તથા શિલ્પાબેનના માતાશ્રીનુ તા.૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે જલારામ સોસાયટી,જલારામ મંદિરની સામે ઠકરાર હોલમાં રાખેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વીજ કર્મીઓને બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી
ફરજમાં રૂકાવટ સબબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા એક આસામીના ચડત વીજ બિલ સંદર્ભે વીજળીનું...
ભાણવડ તાલુકામાં વેલનેસ સેન્ટર ખાતે સગર્ભામાતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર મહિનાની 9 અને 24મી તારીખના રોજ આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાઓ માટે નિદાન...
ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ
(કુંજન રાડિયા)ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નવીફોટ ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ પિંડારિયા નામના યુવાનને આ જ ગામના સંજય ખીમાભાઈ પિંડારિયા, કેસુર ખીમાભાઈ પિંડારિયા તથા કંટોલિયા...