દ્વારકા : જયશ્રીબેન ગોકાણીનું અવસાન

દ્વારકા : દ્વારકા નિવાસી સ્વ. પુષ્કરભાઈ ગોકાણીના ધર્મપત્ની જયશ્રીબેન ઉ.86 તે અભયભાઇ, આનંદભાઇ, તથા સ્વ. પ્રજ્ઞાબેન ચંદ્રકાન્તભાઇ પોપટના માતુશ્રીનું મુંબઇ મુકામે તા.10ના રોજ અવસાન થયું છે. પ્રવર્તમાન સંજોગોને કારણે સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.14ના રોજ સાંજે 5 થી 6 વાગ્યે રાખવામાં આવ્યું છે.

આનંદભાઇ ગોકાણી મોબાઈલ નંબર 9427573515, 9824225668.