દ્વારકા : સાવ સરળ સ્વભાવના અને પોતાના પિતાના રસ્તે ચાલી યુવાનોને પ્રેરણા આપવાની સાથે સમાજ સેવા માટે હંમેશા તત્પર રહતા દ્વારકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના રાજવીર નાયાભા કેરનો આજે જન્મ દિવસ છે. આજના દિવસે મિત્રો, સ્નેહી, સગા સંબંધીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...
જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ,...