દ્વારકા ભાજપ અગ્રણી રાજવીર નાયાભા કેરનો આજે જન્મદિવસ

દ્વારકા : સાવ સરળ સ્વભાવના અને પોતાના પિતાના રસ્તે ચાલી યુવાનોને પ્રેરણા આપવાની સાથે સમાજ સેવા માટે હંમેશા તત્પર રહતા દ્વારકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના રાજવીર નાયાભા કેરનો આજે જન્મ દિવસ છે. આજના દિવસે મિત્રો, સ્નેહી, સગા સંબંધીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.