ખંભાળિયાના સદગત સાધુના માનમાં ગુરુવારે ભંડારો

જામ ખંભાળિયા: સાધુ શિવરામ લક્ષ્મણદાસ હરિયાણી વસંત પંચમીના તા. 5 ફેબ્રુઆરીના રોજ રામચરણ પામ્યા છે. આ નિમિત્તે સંત ભોજન તથા ભંડારો અત્રે માર્કેટીંગ યાર્ડ નજીક આવેલા જય અલખધણી નકલંક સેવાશ્રમ ખાતે ગુરુવાર તા. 17મી ના રોજ રાખવામાં આવેલ છે.