દ્વારકા : દ્વારકાના ભૂદેવ અગ્રણી નરસિંહભાઈ ભોગયતાનો પુત્ર દેવર્ષિ ભોગયતાએ પ્રથમ પ્રયાસે સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉતીર્ણ થયો છે.દેવર્ષિ ભોગયતાએ અથાગ મહેનત કરી સીએની પરીક્ષા પાસ કરી છે.દેવર્ષિ આમ જ સફળતાની સીડી ચડતો રહે અને દ્વારકા તેમજ તેમના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવી તેમના પરિવારે શુભેચ્છા પાઠવી હતી.
- Advertisement -
Trending Article
દ્વારકાના ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત
બન્નેએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ : છ મહિના પૂર્વે જ યુવતીના લગ્ન થયાનું બહાર આવ્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન...
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....
જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ,...