દ્વારકા : દ્વારકાના સૂરજકરાડી ખાતે આવતીકાલે સોમવારે શીતલા યુવક મંડળ દ્વારા રાજકોટના રણછોડદાસજી મહારાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સ્ટેટ બેન્ક સામે શીતલા માતાજી મંદિર યુવક મંડળ કાર્યાલય ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નેત્ર નિદાન કેમ્પમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે જેથી આ કેમ્પનો લાભ લેવા યુવક મંડળના પ્રમુખ હરપાલસિંહ પોલાભા માણેકની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
પ્રેમલગ્ન બાદ પતિ સાથેના અણબનાવથી મીઠું કર્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને અત્રે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા...
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયા તાલુકાના ગઢવી સમાજના અગ્રણી ઘેલુભાઈ ગઢવીના પિતાશ્રી ખેરાજભાઈ રૂડાચનું 101 વર્ષે નિધન
જામ ખંભાળિયા: તાલુકાના ભાડથર ગામના ગઢવી ખેરાજભાઈ રણમલભાઈ રૂડાચ (ઉ.વ. 101) તે પરબતભાઈ, વીરાભાઈ, ઘેલુભાઈ ગઢવી (ગઢવી આગેવાન), નારુભાઈ તથા હરસુરભાઈ તેમજ રામીબેન કારૂભાઈ...