જામ ખંભાળિયા: પુષ્કર્ણા બ્રાહ્મણ જગદીશભાઈ વસનજીભાઈ જોશીના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. 76) તે પુષ્કર્ણા વસનજી રતનજીના પુત્રવધૂ તેમજ રાજેન, અતુલ તથા ભારતીબેનના માતુશ્રી તેમજ કલ્પના, તૃપ્તિ તથા મુકેશભાઈના સાસુ તેમજ અમર, અશોક, ધાર્મિક તથા આકાશના દાદીમાં તેમજ લેખિકા, માધવી અને ગીતેશના નાનીમાં તથા રમેશભાઈ કાનજી જોશી (જય હિન્દ લોજ, જામનગર વારા) ના બહેન તા.12 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 14 મી ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
પ્રેમલગ્ન બાદ પતિ સાથેના અણબનાવથી મીઠું કર્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને અત્રે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા...
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...