જામ ખંભાળિયા : જયશ્રીબેન જગદીશભાઈ જોશીનું અવસાન

જામ ખંભાળિયા: પુષ્કર્ણા બ્રાહ્મણ જગદીશભાઈ વસનજીભાઈ જોશીના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. 76) તે પુષ્કર્ણા વસનજી રતનજીના પુત્રવધૂ તેમજ રાજેન, અતુલ તથા ભારતીબેનના માતુશ્રી તેમજ કલ્પના, તૃપ્તિ તથા મુકેશભાઈના સાસુ તેમજ અમર, અશોક, ધાર્મિક તથા આકાશના દાદીમાં તેમજ લેખિકા, માધવી અને ગીતેશના નાનીમાં તથા રમેશભાઈ કાનજી જોશી (જય હિન્દ લોજ, જામનગર વારા) ના બહેન તા.12 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 14 મી ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.