ખંભાળિયા તાલુકાના ગઢવી સમાજના અગ્રણી ઘેલુભાઈ ગઢવીના પિતાશ્રી ખેરાજભાઈ રૂડાચનું 101 વર્ષે નિધન

જામ ખંભાળિયા: તાલુકાના ભાડથર ગામના ગઢવી ખેરાજભાઈ રણમલભાઈ રૂડાચ (ઉ.વ. 101) તે પરબતભાઈ, વીરાભાઈ, ઘેલુભાઈ ગઢવી (ગઢવી આગેવાન), નારુભાઈ તથા હરસુરભાઈ તેમજ રામીબેન કારૂભાઈ ધમા (ખંભાળિયા) અને ધુનાબેન સામરાભાઈ હાજાણીના પિતાશ્રી શનિવાર તારીખ 12-02-2022ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.