(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાનો આજે એકપણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લાના તમામ તાલુકામાં આજે 0 પોઝીટીવ કેસ વચ્ચે દ્વારકાના ત્રણ અને ખંભાળિયાના એક મળી ચાર દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 807 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે આજે એક પણ નવો કેસ નોંધાતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
પ્રેમલગ્ન બાદ પતિ સાથેના અણબનાવથી મીઠું કર્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને અત્રે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા...
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયા તાલુકાના ગઢવી સમાજના અગ્રણી ઘેલુભાઈ ગઢવીના પિતાશ્રી ખેરાજભાઈ રૂડાચનું 101 વર્ષે નિધન
જામ ખંભાળિયા: તાલુકાના ભાડથર ગામના ગઢવી ખેરાજભાઈ રણમલભાઈ રૂડાચ (ઉ.વ. 101) તે પરબતભાઈ, વીરાભાઈ, ઘેલુભાઈ ગઢવી (ગઢવી આગેવાન), નારુભાઈ તથા હરસુરભાઈ તેમજ રામીબેન કારૂભાઈ...