(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકાના ચાર તથા ખંભાળિયા તાલુકાનો એક મળી, કુલ પાંચ નવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે કલ્યાણપુરના સાત તથા દ્વારકા તથા ભાણવડના ત્રણ- ત્રણ અને ખંભાળિયાના એક સહિત કુલ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે. ખંભાળિયાના એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું આજની આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
પ્રેમલગ્ન બાદ પતિ સાથેના અણબનાવથી મીઠું કર્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને અત્રે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા...
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...