જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ, વિજયભાઈ, મયુરભાઈ તથા રશ્મિબેન રસીકભાઈ વીઠ્ઠલાણી અને મૃદુલાબેન સુરેશભાઈ કોટેચાના માતુશ્રી તેમજ મિત, ફેનિલ, ધારા, શુભ, પુષ્ટિ, ક્રિશા અને શ્રીયાના દાદીમાં તેમજ સ્વ. હરિદાસ દેવજીભાઈ મોરઝરીયાના પુત્રી તા. 13 મી ના રોજ અમેરિકા (યુ.એસ.) ખાતે શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની સાદડી ગુરૂવાર તારીખ 17 મી ના રોજ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે સાંજે ચારથી પાંચ સુધી રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની...
ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિની ધરપકડ
પતિ, નણંદ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધતી પોલીસ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ...
ખંભાળિયામાં પ્રથમ મહિલા બાળ રોગ નિષ્ણાત તરીકે ડો. એસ.જે. મુન્દ્રા સેવારત થયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળરોગ નિષ્ણાત તરીકે અવિરત રીતે સેવા આપી રહેલા ડો. જે.એચ. મુંદ્રાના પત્ની ડો. મિસિસ એસ.જે....