ખંભાળિયા નગરપાલિકાના અધિકારી રાજુભાઈ વ્યાસના પિતાશ્રીનું અવસાન

જામ ખંભાળિયા: મૂળજીભાઈ ભીમજીભાઈ વ્યાસ (ઉ.વ. 83) તે રાજુભાઈ વ્યાસ (ખંભાળિયા નગરપાલિકાના અધિકારી) તથા અલકાબેન પિતાશ્રી તથા સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. શિવજીભાઈ, ખેરાજભાઈ, અરવિંદભાઈ, મોહનભાઈ તથા મનુબેન, મીરાબેન અને મધુબેન અને મોટાભાઈ તા. 15 મી ના રોજ અવસાન પામ્યા છે. સદગતની ઉત્તરક્રિયા શુક્રવાર તારીખ 25 મી ના રોજ રાખવામાં આવેલ છે.