સુરજકરાડી : વર્ષાબેન ચંદ્રેશભાઇ બારાઈનું અવસાન

સુરજકરાડી : વર્ષાબેન ચંદ્રેશભાઇ બારાઈ,તે ચંદ્રેશભાઈ(9737820924) હંસરાજભાઇ બારાઈના પત્ની, હંસરાજભાઇ(9737810701) પ્રાગજીભાઈ બારાઈના પુત્રવધૂ તથા દિવ્યાંગભાઈના ભાભી તેમજ દિલીપભાઈ ગોરધનદાસ પરમાણીના સુપુત્રીનું અવસાન થયેલ છે.સદ્દગત સદગતનું ઉઠમણું તથા મોસાળપક્ષ ની સાદડી તા.19ને શનિવારના રોજ સાંજે 5 થી 5:30 કલાકે મહાદેવ મંદિર,ઉદ્યોગનગર ખાતે રાખેલ છે.