(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 13 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે જેમાં કલ્યાણપુરમાં 3 દ્વારકા અને ભાણવડમાં 2-2 તથા ખંભાળિયામાં 1 દર્દી નોંધાયો છે. જ્યારે દ્વારકાના સાત, ભાણવડના ચાર અને ખંભાળિયાના બે દર્દી મળી કુલ 13 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. 24 કલાક દરમિયાન કોરોનાના 597 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....
ખંભાળિયાના પાદરમાં મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહને ગૌસેવકો પાલિકા કચેરીએ નાખી ગયા
પાલિકાની કામગીરી સામે ગૌસેવકોમાં રોષ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યુ થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં...
ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે
પોલીસે રૂપિયા 2.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ...