(રીશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ગામના જૈન સમાજના અગ્રણી તેમજ ટાટા કંપનીમાં નોકરી કરતા પારસભાઇ એન.શાહને વર્ષ 2020-2021ના વર્ષ દરમ્યાન ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અંગેની વિશીષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રમભુષણ પુરસ્કારથી સન્માનિત કરી ગાંધીનગર ખાતે રૂપીયા ૧૫૦૦૦નો રોકઙ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....
ખંભાળિયાના પાદરમાં મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહને ગૌસેવકો પાલિકા કચેરીએ નાખી ગયા
પાલિકાની કામગીરી સામે ગૌસેવકોમાં રોષ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યુ થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં...
ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે
પોલીસે રૂપિયા 2.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ...