દ્વારકા : સ્વ.દેવીદાસભાઈ નારણદાસ લાલના પુત્ર દિનેશભાઇ દેવીદાસભાઈ લાલ તે જયેશભાઈ લાલ, પત્રકાર અનિલભાઈ લાલના મોટાભાઇ અને વિરલભાઈ લાલ તેમજ હીતેનલાલના પિતાશ્રીનુ આજરોજ તા.21ના રોજ અવસાન થયેલ છેતેમની અંતિમ યાત્રા બપોરે 3:30 વાગ્યે તેમના નિવાસસ્થાન તોતાત્રિ મઠ, રેલ્વે સ્ટેશન રોડ, સનાતન સેવા મંડળ બાજુમા દ્વારકાથી નીકળશે.
- Advertisement -
Trending Article
દ્વારકામાં ઘર કંકાસમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિએ એસિડ પી લીધું : સારવાર હેઠળ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં આજરોજ બપોરે હિન્દુ વાઘેર પરિવારના એક આધેડે પોતાના...
ખંભાળિયામાં વૃદ્ધાની કિંમતી જમીન પચાવી પાડનાર બે ભત્રીજાઓ સામે લેન્ડ ગ્રેબિંગ
પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ તત્કાળ કાર્યવાહી કરી બન્નેને દબોચી લીધા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એક ગરીબ વૃદ્ધાની ખેતીની જમીન ગેરકાયદેસર...
ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારોના ઉપવાસ આંદોલનનો અંત
પાલિકાના સત્તાવાહકોની મધ્યસ્થીથી આંદોલન સમેટી લેતા સફાઈ કામદારો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કેટલાક મહિલા કામદારો દ્વારા તેઓને રોજમદાર...