જામ ખંભાળિયા : તેરસીભાઈ (બટુકભાઈ) સોમૈયાનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. મગનલાલ શામજીભાઈ સોમૈયાના મોટા પુત્ર તેરસીભાઈ (બટુકભાઈ) સોમૈયા (ઉ.વ. 84) તે પ્રફુલભાઈના મોટાભાઈ તેમજ રજનીભાઈ અને તુષારભાઈના પિતાશ્રી તથા બંટી અને જીતના દાદા તારીખ 21 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા બુધવાર તારીખ 23ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.