જામ ખંભાળિયા: સ્વ. મગનલાલ શામજીભાઈ સોમૈયાના મોટા પુત્ર તેરસીભાઈ (બટુકભાઈ) સોમૈયા (ઉ.વ. 84) તે પ્રફુલભાઈના મોટાભાઈ તેમજ રજનીભાઈ અને તુષારભાઈના પિતાશ્રી તથા બંટી અને જીતના દાદા તારીખ 21 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા બુધવાર તારીખ 23ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
દ્વારકામાં ઘર કંકાસમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિએ એસિડ પી લીધું : સારવાર હેઠળ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં આજરોજ બપોરે હિન્દુ વાઘેર પરિવારના એક આધેડે પોતાના...
ખંભાળિયામાં વૃદ્ધાની કિંમતી જમીન પચાવી પાડનાર બે ભત્રીજાઓ સામે લેન્ડ ગ્રેબિંગ
પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ તત્કાળ કાર્યવાહી કરી બન્નેને દબોચી લીધા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એક ગરીબ વૃદ્ધાની ખેતીની જમીન ગેરકાયદેસર...
રાવલ નજીક ત્રિપલ સવારી મોટરસાયકલની ટક્કર : યુવાન તથા બાળકના મોત
મહિલા સહિત ચાર ઘવાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા...