દ્વારકા : વાંઝા દરજી જગદીશભાઈ વલ્લભદાસ જેઠવાના ધર્મપત્નિ વનીતાબેન (ઉ. 60) નું તારીખ 22ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા.23ને બુધવારના રોજ વાંઝા જ્ઞાતિની વાડી, શાકમાર્કેટ ચોક, સાંજે 4.30 થી 5.00 દરમિયાન રાખેલ છે.
- Advertisement -
Trending Article
રાવલ નજીક ત્રિપલ સવારી મોટરસાયકલની ટક્કર : યુવાન તથા બાળકના મોત
મહિલા સહિત ચાર ઘવાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા...
દ્વારકામાં ઘર કંકાસમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિએ એસિડ પી લીધું : સારવાર હેઠળ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં આજરોજ બપોરે હિન્દુ વાઘેર પરિવારના એક આધેડે પોતાના...
ખંભાળિયાની પરિણીતાને મરી જવા મજબૂર કરનાર પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ
આપઘાતનો બનાવ કુદરતી મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવા અંગે પિતાની રાવ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે પરિણીતા એવી એક યુવતી...