દ્વારકા : વનીતાબેન જગદીશભાઈ જેઠવાનું અવસાન

દ્વારકા : વાંઝા દરજી જગદીશભાઈ વલ્લભદાસ જેઠવાના ધર્મપત્નિ વનીતાબેન (ઉ. 60) નું તારીખ 22ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા.23ને બુધવારના રોજ વાંઝા જ્ઞાતિની વાડી, શાકમાર્કેટ ચોક, સાંજે 4.30 થી 5.00 દરમિયાન રાખેલ છે.