(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ તમામ ચાર તાલુકાઓ કોરોના શૂન્ય રહ્યો છે. જિલ્લામાં કરવામાં આવેલા 555 કોરોના ટેસ્ટમાં ઝીરો પોઝિટિવ કેસ વચ્ચે છ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાની પરિણીતાને મરી જવા મજબૂર કરનાર પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ
આપઘાતનો બનાવ કુદરતી મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવા અંગે પિતાની રાવ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે પરિણીતા એવી એક યુવતી...
ચિંતન શિબિર પહેલા જ દ્વારકા કોંગ્રેસને મોટો ફટકો : બે નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસનાં બે મોટા આગેવાનો ભાજપમાં જોડાતા દેવભૂમિ જિલ્લામાં કોંગ્રેસ છાવણીમાં સોંપો (રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેવા સમયે...
દ્વારકામાં 297માં વીરબાઈમાં આદર્શ લગ્ન સંપન્ન
માત્ર 1 રૂ.ટોકન લઈ લગ્નની નિઃશુલ્કપણે તમામ વ્યવસ્થા દ્વારકા : રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા ૨૯૭માં વીરબાઈમાં આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું...