જામ ખંભાળિયા: સ્વ. રમણનાથ દેવનાથ ગોસાઈના ધર્મપત્નિ ગં.સ્વ. જશુમતીબેન (ઉ.વ. 76) તે કિશોરનાથ અને કરશનનાથના ભાભી તેમજ સુરેશનાથ, રસીકનાથ, વિનોદનાથ અને વિજયનાથના માતુશ્રી તા. 23 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 24મીના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે નગરપાલિકા બગીચાની બાજુમાં આવેલા સમાધિ સ્થાન ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાની પરિણીતાને મરી જવા મજબૂર કરનાર પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ
આપઘાતનો બનાવ કુદરતી મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવા અંગે પિતાની રાવ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે પરિણીતા એવી એક યુવતી...
ચિંતન શિબિર પહેલા જ દ્વારકા કોંગ્રેસને મોટો ફટકો : બે નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસનાં બે મોટા આગેવાનો ભાજપમાં જોડાતા દેવભૂમિ જિલ્લામાં કોંગ્રેસ છાવણીમાં સોંપો (રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેવા સમયે...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત: જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતર રાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. પ્રવર્તમાન સંજોગો અને ગુપ્તચર સંસ્થાઓના...