યુક્રેનમાં ફસાયેલા ભારતવાસીઓ માટે કેન્દ્ર સરકારે ઇમર્જન્સી હેલ્પલાઇન જાહેર કરી

દ્વારકા : રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતવાસીઓ માટે કેન્દ્ર સરકારે ઇમર્જન્સી હેલ્પલાઇન જાહેર કરી છે.

ભારત સરકારે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +91 11230 12113, +91 11230 14104, +91 11230 17905, 18001 18797 છે. સાથે જ [email protected] પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +38 09973 00428, +38 09973 00483 નંબર પર ફોન તેમજ [email protected] 42 પર મેઈલ કરી શકાશે.