જામખંભાળિયા: નીતિનભાઈ કિશોરભાઈ રાડિયાનું અવસાન

જામખંભાળિયા: નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા (ઉ.વ. 53) તે પ્રફુલભાઈ, જયસુખભાઈ તથા કિરીટભાઈના નાનાભાઈ ગુરૂવાર તારીખ 24-02-2022 ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની સ્મશાયાત્રા આવતીકાલે શુક્રવાર તારીખ 25-02-2022 ના રોજ સવારે અગીયાર વાગ્યે તેમના વ્હોરા વાડ ખાતેના નિવાસ સ્થાને થી નીકળશે. સદગતની પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ 25-02-2022 ના રોજ સાંજે સાડા પાંચથી છ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.