જામખંભાળિયા: નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા (ઉ.વ. 53) તે પ્રફુલભાઈ, જયસુખભાઈ તથા કિરીટભાઈના નાનાભાઈ ગુરૂવાર તારીખ 24-02-2022 ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની સ્મશાયાત્રા આવતીકાલે શુક્રવાર તારીખ 25-02-2022 ના રોજ સવારે અગીયાર વાગ્યે તેમના વ્હોરા વાડ ખાતેના નિવાસ સ્થાને થી નીકળશે. સદગતની પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ 25-02-2022 ના રોજ સાંજે સાડા પાંચથી છ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને અપરિણીત એવા એક લોહાણા આધેડે પોતાના ઘરે નીકળી ગયા બાદ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ...
દ્વારકા પંથકમાં વીસ આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
પોણા ખોખાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહીથી ફફડાટ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા તાલુકામાં એક પરિવારની સંયુક્ત...
દ્વારકામાં 297માં વીરબાઈમાં આદર્શ લગ્ન સંપન્ન
માત્ર 1 રૂ.ટોકન લઈ લગ્નની નિઃશુલ્કપણે તમામ વ્યવસ્થા દ્વારકા : રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા ૨૯૭માં વીરબાઈમાં આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું...