(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા તાલુકાના ગોરીંજા ગામની સીમમા ઓખેશ્વર મહાદેવ મંદીર પાસે આવેલા દરીયાકાંઠા વિસ્તાર પાસેથી થોડા દિવસ પૂર્વે અકસ્માતે દરીયામાં ડૂબી જવાના કારણે ફુલાઈ ગયેલી હાલતમાં અંદાજીત 40 થી 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે મૃતદેહના હજુ સુધી કોઈ વાલીવારસદાર મળી આવ્યા નથી. જેથી આ મૃતદેહને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ છે. કોઈ લાપતા બનેલા યુવાનના વારસદારોએ દ્વારકા પોલીસનો સંપર્ક સાધવા પી.એસ.આઈ. એ.આઈ.ચાવડાની એક યાદીમાં જણાવાયું છે.
Home News
Khambhaliya
દ્વારકાના ગોરીંજા ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો
- Advertisement -
Trending Article
દ્વારકામાં 297માં વીરબાઈમાં આદર્શ લગ્ન સંપન્ન
માત્ર 1 રૂ.ટોકન લઈ લગ્નની નિઃશુલ્કપણે તમામ વ્યવસ્થા દ્વારકા : રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા ૨૯૭માં વીરબાઈમાં આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું...
ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામમાં ધમધમતા જુગારના અખાડા ઉપર દરોડો
રૂ. 1.35 લાખના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝડપાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ગતરાત્રે પોલીસ દ્વારા જુગારના ધમધમતા અખાડા પર દરોડો પાડી, ગંજીપત્તા વડે...
કલ્યાણપુરમાં લેન્ડ ગ્રેબિંગ: જાળવણી માટે આપેલી જમીન પચાવી પાડવા સબબ જામનગરના શખ્સ સામે ગુનો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ગામના એક બ્રાહ્મણ યુવાનની માલિકીની જમીનને જામનગર રહેતા એક આસામીને અગાઉ ખેડવા માટે આપ્યા બાદ તેનો કબજો...