(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત એવો ભાણવડ તાલુકામાં એક જ દર્દીઓ હોવાનું નોંધાયું છે. આ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં મળી કુલ આઠ દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 435 કોરોના ટેસ્ટ થયા હતા.
- Advertisement -
Trending Article
ખંભાળિયા એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને અપરિણીત એવા એક લોહાણા આધેડે પોતાના ઘરે નીકળી ગયા બાદ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ...
દ્વારકા પંથકમાં વીસ આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
પોણા ખોખાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહીથી ફફડાટ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા તાલુકામાં એક પરિવારની સંયુક્ત...
ખંભાળિયાના વીજ કર્મીઓને બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી
ફરજમાં રૂકાવટ સબબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા એક આસામીના ચડત વીજ બિલ સંદર્ભે વીજળીનું...