દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક દર્દી નોંધાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત એવો ભાણવડ તાલુકામાં એક જ દર્દીઓ હોવાનું નોંધાયું છે. આ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં મળી કુલ આઠ દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 435 કોરોના ટેસ્ટ થયા હતા.