(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજરોજ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના જુદા જુદા શિવ મંદિરોમાં નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સલાયા શહેર ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધ શિવ મંદિરોના શિખર પર નુતન ધ્વજારોહણ કરી, શિવ આરાધના કરવામાં આવી હતી.
- Advertisement -
Trending Article
જામ રાવલના ગોરાણા ગામનો યુવાન યુક્રેનમાં ફસાયો
યુક્રેનના ખારાકી પ્રાંતમાં ફસાયેલા યુવાનને મદદ માટે ગુહાર લગાવી : પરિવારજનો ચિંતિત (રિશી રૂપારેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો યુવાન યુક્રેનના ખારાકી...
સલાયામાં રૂ.3 કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ
સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ જેટલી બજાર...
ખંભાળિયામાં ટ્રાફિક પોલીસની પ્રમાણિકતા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક ફરજ પર રહેલા એ.એસ.આઈ. વિજયદાન લાંગા તથા ટી.આર.બી.ના જવાન ધાર્મિકભાઈ સાવલીયાને આજરોજ બપોરે...