(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજી હવેલી ખાતે આવતીકાલે બુધવારે રસિયા ફુલફાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવતીકાલે સાંજે સાડા પાંચથી સાડા સાત સુધી દર્શનનો લાભ લેવા વૈષ્ણવ ભાઈઓ-બહેનોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
Trending Article
જામ રાવલના ગોરાણા ગામનો યુવાન યુક્રેનમાં ફસાયો
યુક્રેનના ખારાકી પ્રાંતમાં ફસાયેલા યુવાનને મદદ માટે ગુહાર લગાવી : પરિવારજનો ચિંતિત (રિશી રૂપારેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો યુવાન યુક્રેનના ખારાકી...
ખંભાળિયામાં ટ્રાફિક પોલીસની પ્રમાણિકતા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક ફરજ પર રહેલા એ.એસ.આઈ. વિજયદાન લાંગા તથા ટી.આર.બી.ના જવાન ધાર્મિકભાઈ સાવલીયાને આજરોજ બપોરે...
ચિંતન શિબિરથી ચિંતા ! કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખનું પદ ઉપરથી રાજીનામુ
(રિશી રૂપારેલીયા) દ્વારકા : દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં અર્જુન મોઢવાડીયાએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વિરુદ્ધ કરેલા આક્ષેપો બાદ મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી રહી...