(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દક્ષિણ રેલવે દ્વારા અરાલવાયમોલી-વલ્લીયુર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે, ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ 11મી માર્ચના રોજ જામનગરથી રવાના થઈને તિરુનલવેલીને બદલે નાગરકોઈલ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન જે સ્ટેશનો પર નહીં જાય તેમાં વલ્લીયુર અને તિરુનલવેલીનો સમાવેશ થાય છે. ટ્રેન ના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ
મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા માં રહેતી સગીર વયની તરુણી પર અહીંના એક યુવાને દુષ્કર્મ...
ખંભાળિયા નજીકનો હાઇવે ફુલડોલ પદયાત્રિકો માટે હાલાકીરૂપ
રોડના કામો પૂર્ણ કરવા અંગે તાકીદે પગલાં માટે તંત્રને રજૂઆત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા ખાતે આવેલા વિશ્વવિખ્યાત જગત મંદિરમાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં દર...
સલાયામાં રૂ.3 કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ
સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ જેટલી બજાર...